(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.9
ભાવનગરના બોર તળાવમાં ન્હાવા પડતા પગલપસી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના બોરતળાવ (ગૌરીશંકર સરોવર) માં ન્હાવા પડતા પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા લાલજીભાઈ રમેશભાઈ લકુમ (ઉં.વ.25) નામના યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે ડી ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy