રાજકોટ. તા.19
વેલનાથપરા સોસાયટીમા રહેતાં એક યુવાને ઘર કંકાસથી કંટાળી ફિનાઈલ પી આપઘાનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયો હતો.
બનાવ અંગે વેલનાથ સોસાયટીમાં ખોખડદળ નદી નજીક રહેતા પ્રવીણભાઈ છગનભાઇ માલકીયા (ઉ.વ.32) એ પોતાના ઘરે ફિનાઇલ પી લેતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ, દંપતી વચ્ચે અવાર-નવાર થતા ઝઘડાથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy