www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કાલે ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં કમળતલાઇનો મનોરથ યોજાયો


સાંજ સમાચાર

ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી જાણીતી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તા. 30-ના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો કમળતલાઈનો મનોરથ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.
(તસ્વીર : કુંજન રાડીયા)

Print