www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

મજુર કાયદાના નિષ્ણાંત એડવોકેટ અનિલ ગોગિયાનો જન્મદિવસ


સાંજ સમાચાર

રાજકોટ,તા.27
મજુર કાયદાના નિષ્ણાંત એડવોકેટ તેમજ નોટરી અનિલ સંતોષકુમાર ગોગિયાનો આજે જન્મદિવસ છે તેઓ છેલ્લા 25 વર્ષથી વકીલાત ક્ષેત્રમાં કાર્યરત છે. તેમજ મજુર તેમજ દિવાની કાયદાઓમાં નિપુણતા ધરાવે છે. વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ સરકારી અર્ધસરકારી સંસ્થાઓમાં કાનુની સલાહકાર તેમજ પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે.ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શીયલ એસ્ટાબ્લીશમેન્ટ એશોસીએશન રાજકોટના સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે. 7 વર્ષથી સરકારી વકીલ છે. મજુર અદાલત તેમજ ઔદ્યોગિક અદાલત રાજકોટમાં આશરે ત્રણસો જેટલા કેસોનો નિકાલ કરેલ છે. આજે તેમના મો.નં.9825776677 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Print