www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્વ.જગદીશભાઈ જોશી (જીઈબી)ના પત્ની નયનબેનનું નિધન: દેહદાન કર્યું


સાંજ સમાચાર

રાજકોટ,તા.27
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ (મૂળ ગોંડલ, હાલ રાજકોટ) સ્વ.ભાનુશંકર ત્રિભોવનભાઈ જોશીના પુત્રી નયનબેન (ઉ.વ.77)નું આજે તા.27ના અવસાન થયું છે. તે સ્વ.જગદીશ ચંદ્ર નટવરલાલ જોશી (જીઈબી)ના પત્ની, આશિષભાઈ તથા લીનાબેન ભટ્ટના માતૃશ્રી, બીરેનભાઈ ભટ્ટ તથા હેતલબેનના સાસુ તથા રિશીતાના દાદીનું અવસાન થતા પરિવારમાં શોક છવાયો છે. સદ્ગતની ઈચ્છા અનુસાર તેમનું દેહદાન કરવામાં આવેલ છે.

Print