www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રામેશ્વરનગર નજીક લોકવિરોધ બાદ પુલીયું તોડતી મહાનગરપાલિકા


સાંજ સમાચાર

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ નીકળેત્યાં વરસાદી પાણીનો નિકાલ થતો ન હતો અને અનેક સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે તે પ્રશ્નને નંદાણીયા દ્વારા કમિશનને રજૂઆત કરવામાં આવી હતી જેને લઇને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની  આ પુલિયું આજે સવારે દૂર કર્યું હતું

Print