![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ નીકળેત્યાં વરસાદી પાણીનો નિકાલ થતો ન હતો અને અનેક સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે તે પ્રશ્નને નંદાણીયા દ્વારા કમિશનને રજૂઆત કરવામાં આવી હતી જેને લઇને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની આ પુલિયું આજે સવારે દૂર કર્યું હતું