![]() |
![]() SANJ SAMACHAR | Date: 23-05-2024 Thursday | Rajkot |
|
ઇસ્કોન મંદિર ખાતે ભગવાન નરસિંહ જયંતિની અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દૂધ, દહીં, મધ તથા વિવિધ ફળોના રસથી આશરે 1000 લીટર દ્રવ્યોથી નરસિંહ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે 10 હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. (તસ્વીર: દેવેન અમરેલીયા)