SANJ SAMACHAR | Date: 27-06-2024 Thursday | Rajkot |
www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net |
રાજકોટ તા.27
ગોકુલધામ કવાર્ટરનાં યુવકના અપહરણના બનાવમાં માલવીયાનગર પોલીસ મથકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે યુવકને જે યુવતી સાથે પ્રેમસંબંધો હોય તે સગીર હોય જેથી તેણીના પરિવારજનો દ્વારા યુવક સામે પોરબંદર પોલીસ મથકમાં પોકસોની કલમ હેઠળ પણ ગુન્હો નોંધવા તજવીજ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.