![]() |
![]() SANJ SAMACHAR | Date: 23-05-2024 Thursday | Rajkot |
|
(વિપુલ હિરાણી)ભાવનગર, તા.23
ભાવનગર માં રખડતા ઢોરના કારણે વધુ એક નિર્દોષ વૃદ્ધનો જીવ લેવાયો છે.આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના સિહોર માં અબ્દુલભાઈ મુંસાણી નામના વૃદ્ધ સિહોર રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા એ સમયે રખડતા ઢોરે ઉડાડતા ગંભીર ઈજ થતા હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન એનું મોત નિપજ્યું હતું.