www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોલબાલા ટ્રસ્ટના સહયોગથી રાજકોટથી ચારધામ યાત્રા પ્રવાસે જતા યાત્રીકો


સાંજ સમાચાર

બોલબાલા ટ્રસ્ટ દ્વારા રાજકોટથી ચારધામ યાત્રા પ્રવાસે જતા યાત્રીકોને રાજકોટ રેલ્વે જંકશન બોલબાલાના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહી યાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું.ચારધામ જતા યાત્રીકોનો પ્રવાસ જીવનની અને યાદગાર યાત્રા બની રહે તેવી બોલબાલા ટ્રસ્ટ વતી શુભેચ્છા આપવામાં આવી હતી.
રાજકોટથી ચારધામ યાત્રા પ્રવાસે જતા યાત્રીકોના યાત્રા પ્રસ્થાનમાં બોલબાલાના ટ્રસ્ટી જયેશ ઉપાધ કમીટી મેમ્બર, તેમજ બોલબાલા ટ્રસ્ટ સ્ટાફ પણ જોડાયો હતો. રવિવારે બપોરે બપોરે 3 થી 7 રાષ્ટ્રીય શાળા ખાતે સંગીત સંધ્યા યોજાશે. 

Print