![]() |
![]() SANJ SAMACHAR | Date: 17-06-2024 Monday | Rajkot |
|
મુસ્લિમ સમાજમાં
આજે કુરબાનીના પર્વ ગણાતા બકરી ઇદ નિમિત્તે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.49ના છેડે આવેલ ઇદગાહ મસ્જીદ ખાતે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામૂહિક રીતે નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ પરસ્પર ઇદ મુબારકની શુભેક્ષા પાઠવી હતી. આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: હિતેષ મકવાણા)