![]() |
![]() SANJ SAMACHAR | Date: 28-06-2024 Friday | Rajkot |
|
જામનગર મહાનગરપાલિકાના આઇસીડીએસ વિભાગ હસ્તક ગુલાબનગર વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવાના પ્રવેશોત્સવના કાર્યક્રમમાં કમિશનર ડી.એન.મોદી પહોંચ્યા હતા.જ્યા તેઓ આંગણવાડીના બાળકોને કેવો નાસ્તો અપાય છે તે અંગે તેઓ જાતે રસોડાની મુલાકાત લીધી હતી.કમિશનર મોદી અલ્પહાર સાથે વાર્તાલાપ ભૂલકાઓ સાથે કર્યો હતો. તેમજ આંગણવાડીના ભૂલકાઓને વધુ સારી સુવિધા આપવા વર્કર અને તેડાગાર બહેનોને સૂચના આપી હતી.