![]() |
![]() SANJ SAMACHAR | Date: 01-07-2024 Monday | Rajkot |
|
રોહિત શર્માએ 12 ટુર્નામેન્ટ ફાઇનલમાં ભારત અને મુંબઈ ઇન્ડિયન્સ માટે કેપ્ટનશીપ કરી છે. તેણે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું છે તે 12માંથી 10 ફાઇનલમાં તેણે જીત મેળવી છે.
કેપ્ટન તરીકે તેની પ્રથમ ટુર્નામેન્ટ હાર 2023માં થઈ જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઇનલમાં હારી ગયું. અને ત્યારબાદ 19 નવેમ્બર 2023ના રોજ વનડે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ટીમ હારી. આ સિવાય રોહિત ક્યારેય કોઈ ટુર્નામેન્ટ કેપ્ટન તરીકે હાર્યો નથી.
આ ટુર્નામેન્ટ જીત્યો :
આઈપીએલ 2013, 2015, 2017,
2019, 2020
ચેમ્પિયન્સ લીગ 2013
એશિયા કપ 2018, 2023
ટી20 વર્લ્ડ કપ : 2024