બિહારમાં આજે ચુંટણી મતદાન દરમ્યાન જશપુરનગરના આરા મતદાન કેન્દ્રમાં મધમાખીઓએ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં આઠ મતદારો ઘાયલ થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. થોડો વખત મતદાન પ્રક્રિયા પણ ખોરવાઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy