રાજકોટ,તા.27
આઇ શ્રી ખોડીયાર મંદિર સુડાવડ ને આંગણે પૂ. જીગ્નેશ ભગત ગુરૂ બાબુદાસ બાપુની ચાદર વિધિ - ગાદી તીલકનુ આયોજન કર્યુ છે. મંગળવાર તા. 16/4/2024 ના રોજ ચાદર વિધીનો કાર્યક્રમ વિધિવત ગુરૂ દ્વારા સતાધાર પ.પૂ. મહંત વિજયબાપુના હસ્તે રાખેલ પરમ વંદનીય મહાવીર બાપુ ચલાળાધામ - લવજીબાપુ નેસડીધામ - માનવ મંદિર ભકતીબાપુ - હાથસણી તેમજ ગાયત્રી સંસ્કારધામ ચલાળા રતીદાદા તેમજ સાધુ - સંતો મહંતોના આશિર્વાદથી કાર્યક્રમ ચાદર વિધિ - ગાદી તીલક સંતો - મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાઇ ગયો હતો. નિમંત્રક સુડાવડ ખોડીયાર મંદીરના કોઠારી કરશન ભગતના સૌને સીતારામ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy