આઇ શ્રી ખોડીયાર મંદિર સુડાવડને આંગણે પૂ.જીગ્નેશ ભગત ગુરૂ બાબુદાસ બાપુની ચાદર વિધિ - ગાદી તિલક કાર્યક્રમ યોજાયો

Local | Rajkot | 27 April, 2024 | 04:39 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.27
આઇ શ્રી ખોડીયાર મંદિર સુડાવડ ને આંગણે પૂ. જીગ્નેશ ભગત ગુરૂ બાબુદાસ બાપુની ચાદર વિધિ - ગાદી તીલકનુ આયોજન કર્યુ છે. મંગળવાર તા. 16/4/2024 ના રોજ ચાદર વિધીનો કાર્યક્રમ વિધિવત ગુરૂ દ્વારા સતાધાર પ.પૂ. મહંત વિજયબાપુના હસ્તે રાખેલ પરમ વંદનીય મહાવીર બાપુ ચલાળાધામ - લવજીબાપુ નેસડીધામ - માનવ મંદિર ભકતીબાપુ - હાથસણી તેમજ ગાયત્રી સંસ્કારધામ ચલાળા રતીદાદા તેમજ સાધુ - સંતો મહંતોના આશિર્વાદથી કાર્યક્રમ ચાદર વિધિ - ગાદી તીલક સંતો - મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાઇ ગયો હતો. નિમંત્રક સુડાવડ ખોડીયાર મંદીરના કોઠારી કરશન ભગતના સૌને સીતારામ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj