નવી દિલ્હી : ભારતીય દિગ્ગજ ક્રિકેટરોએ IPL માં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમના મતે આનાથી અસરકારક ઓલરાઉન્ડર તૈયાર થઈ રહ્યા છે.
ફાસ્ટ બોલર ઝહીર ખાને ગુરૂવારે એક શોમાં કહ્યું કે, હું સંપૂર્ણ રીતે સંમત છું કે આ ચર્ચાનો વિષય છે, તેમાં ચોક્કસ ચિંતા છે. પરંતુ આપણે તેની સાથે વ્યવહાર કરવાનો માર્ગ શોધવાની જરૂર છે.
’ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમમાં, તમને કામચલાઉ ઓલરાઉન્ડર મળશે. આ પહેલા રોહિત શર્માએ પણ આ નિયમ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ નિયમ 2023 સીઝનથી લાગુ કરવામાં આવ્યો હતો જેમાં તમામ IPL ટીમોને મેચ દરમિયાન એક ખેલાડીને બદલવાની છૂટ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy