રાજકોટ,તા.27
આવતીકાલે રવિવારે તા.28/04/2024ના રોજ સવારે 10 વાગ્યાથી રાજકોટના યુવા એડવોકેટ કેવલ જે. પૂરોહિત અને તન્વી બી. શેઠ-પૂરોહિતની નવી ઓફિસનું ઉદૃ્ઘાટન છે. તેમની નવી ઓફિસનો 317, ધ સ્પાયર 2, શિતલ પાર્ક 150 ફુટ રિંગ રોડ રાજકોટ ખાતે પ્રારંભ થનાર છે ત્યારે કેવલ જે પૂરોહિતે 2013થી આ ક્ષેત્રમાં છે.
કાયદાનો અભ્યાસ કર્યા બાદ સને 2019માં સનદ મેળવી વકીલાત શરૂ કરી હતી, જ્યારે સને 2018માં તન્વી બી. શેઠ-પૂરોહિતે કાયદાનો અભ્યાસ કર્યા બાદ સનદ મેળવી વકીલાતની શરૂઆત કરી હતી. બંને વકીલ દંપતી ક્રિમિનલ અને ફેમિલી ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી અનેક કેસોમાં અસિલોને ન્યાય અપાવેલ છે. તેમની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે સિનિયર જુનિયર વકીલો, સ્નેહીજનો 7820030024 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy