રાજકોટ,તા.1
તાજેતરમાં કર્ણાટકની એક સભામાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા-મહારાજાનીઓ વિશે કરેલી ટીપ્પણીને કરણી સેના રાજકોટ શાખાએ વખોડી કાઢી જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું છે.
કરણી સેના રાજકોટ શાખાએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં કર્ણાટકની એક સભામાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ જાહેર સભામાં રાજાઓ લોકોની જમીન આંચકી લેતા હતા.તેવું ભાષણ તદ્દન જુઠુ છે રાજાઓની ગરીમા અને ઉઘરતા ઉપર ખોટા આક્ષેપ છે આ જુઠાણા તે અમે વખોડી કાઢીએ છીએ સાથે રાહુલ ગાંધી ઉપર કાનૂની રાહે કાર્યવાહી કરવા માંગણી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy