કોલકતા: પ.બંગાળના મુખ્યમંત્રી તથા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ એક સમયના તેના સાથીદાર તથા અભિનેતા મીથુન ચક્રવર્તીને ગદ્દાર કહી સંબોધન કર્યુ હતું. તેઓએ જણાવ્યું કે તૃણમુલ કોંગ્રેસે તેને રાજયસભામાં મોકલ્યા પણ તેના પુત્ર અને અન્યને બચાવવા માટે તેણે બંગાળ સાથે દગાખોરી કરી છે. મમતાએ કહ્યું કે તે ગદ્દાર છે અને આરએસએસના મુંબઈ મથકે જઈને માથું નમાવી આવ્યા હતા.
મમતાએ કહ્યું કે તેણે પોતાના પુત્રને બચાવવા માટે આમ કર્યુ જેમાં પોતાની લડાઈ લડી શકતા નથી તેના માટે મને સન્માન નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy