નવી દિલ્હી: મણિપુર મામલે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ નેતાઓને કહ્યું કે વડાપ્રધાન મોદીએ આરએસએસ પ્રમુખની સલાહ પર ધ્યાન આપવું જોઈએ. વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે મોદીએ એક વર્ષથી વધુ સમયથી હિંસાનો સામનો કરી રહેલા મણીપુરનો પ્રવાસ કરવો જોઈએ.
કોંગ્રેસ સચિવ જયરામ રમેશે એકસ પર લખ્યું હતું- વડાપ્રધાનનો અંતરાત્મા કે મણીપુરના લોકોની વારંવારની માંગને નથી માનવામાં આવી તો કદાચ ભાગવત પુર્વ આરએસએસ પદાધિકારી (મોદી)ને મણીપુર જવા રાજી કરી શકે છે.
કોંગ્રેસ નેતા ભુપેશ બધેલે કહ્યું હતું. ભાગવતની મણીપુર ટિપ્પણીથી ખબર પડે છે કે ભાજપ અને આરએસએસ વચ્ચે મતભેદ છે, જે બહાર આવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy