નવી દિલ્હી તા.20
દિલ્હીના સીએમ કેજરીવાલને આજે વધુ એક વખત રાહત નથી મળી. જામીન અરજી પર નિર્ણય કોર્ટે સુરક્ષિત રાખ્યો છે. અદાલતે આ મામલે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રણ જુલાઈ સુધી વધારી દીધી છે. વિશેષ ન્યાયાધીશ ન્યાયબિંદુએ અરજી પર આરોપી અને ઈડીની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy