નાગપુર : નાગપુરમાં ગઇકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તાઓ માટે ખાસ સેશન યોજાયુ હતું. એમાં RSSના વડા મોહન ભાગવતે કાર્યકર્તાઓ માટે ‘વિકાસ વર્ગ’ લીધો હતો.
આ દરમ્યાન તેમની પાસે પડેલો પાણીનો લોટો ભારતીય સંસ્કૃતિની શાખ પૂરતો હોય એવું લાગે છે. પાણી માટે બોટલો કે કાચના ગ્લાસને બદલે પાણીનો લોટો જાહેર કાર્યક્રમમાં મુકાય એ નવાઇ ભર્યુ ભલે હોય પણ આ જ આપણી સંસ્કૃતિ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy