રાજકોટ,તા.24
પં.શ્રી ધર્મવિજયજીમ.કરેલાવાળાના સમુદાયના પૂ.આચાર્ય શ્રી વિજય વિમલરત્નસૂરિજી મ.ના શિષ્ય પૂ.મુનિરાજ શ્રી પૂર્ણાનંદ વિજયજી મ.8 વર્ષ-68, સંયમ પર્યાય-44 વર્ષ તા.23ના સાંજે પાલીતાણામાં હર્ષ વિહાર ધર્મશાળા ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ મૂળ કાકરેજ સમાજના શીહોરીના વતની હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy