રાજકોટ,તા.26
મારવાડી યુનિ. રાષ્ટ્રના વિકાસ માટે નવીનીકરણનું નેતૃત્વ કરી રહી છે. યુનિ.નો ઉદેશ્ય ઈનોવેટર્સની એક નવી પેઢીને પ્રેરિત કરવાનો છે કે જેઓ હકારાત્મક પરિવર્તન લાવી શકે.
મારવાડી યુનિ.માં છેલ્લા બે વર્ષમાં એમયુઆઈઆર સેન્ટરમાં 210થી વધારે આઈપીઆર ફાઈલ કર્યા છે. છાત્રો, ઈન્ડસ્ટ્રીને લાભ થયો છે. આ સેન્ટર મારફત ઉદ્યોગો, સંગઠનો, સંસ્થાઓ અને એસો.ને સહયોગ પુરો પાડવા કટીબદ્ધ છે.
યુનિ. ઈનોવેટર્સને તેનો સપોર્ટ પુરો પાડવા માર્ગદર્શન ઈચ્છતા કોઈપણ વ્યક્તિને સહાયરૂપ થવા માર્ગદર્શન આપવા તત્પર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy