વાત્સલ્ય જ્ઞાનવર્ધક સંઘ પ્રતિષ્ઠાન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

Local | Rajkot | 15 June, 2024 | 03:56 PM
સાંજ સમાચાર

વાત્સલ્ય જ્ઞાન વર્ધક સંઘ- પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા તા.9ને રવિવારે મુળવંત દોમડીયા સ્મૃતિ સદન, 7 કોટક શેરી ખાતે તા.1થી12ના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. તેજસ્વી તારલાઓના સન્માન અને ફુલ સ્કેપ ચોપડા વિતરણ વાત્સલ્ય જ્ઞાન વર્ધક સંઘ- પ્રતિષ્ઠાન અને મોદી સ્કુલ અને રંજનબેન ગુલાબચંદ દોમડીયા પરિવાર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj