રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે "વિકસીત ભારત 2047” અંગે સંવાદ કાર્યક્રમનું આયોજન

Saurashtra | Rajkot | 24 April, 2024 | 04:15 PM
સાંજ સમાચાર

રાજકોટ:તા 24 
દેશના વિકાસમાં મહત્વનો સિંહફાળો આપના2 તેમજ રેલ્વેના જુના ડબ્બા થી લઈને બુલેટ ટ્રેન સુધીની સફરના સાક્ષી બનનાર તેવા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજી રાજકોટના આંગણે પધારી રહ્યા છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રેલ્વેમંત્રી સાથે "વિકસીત ભારત 2047" અંગે સંવાદ કાર્યક્રમનું તા.26-04-2024 ના રોજ સવારે 9:00 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ હોલ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
રેલ્વેમંત્રી રાજકોટ પધારી રહયા હોય ત્યારે તમામ વેપાર-ઉદ્યોગકારોફ ને હાજર રહેવા જણાવ્યું છે. આ સંવાદ કાર્યક્રમમાં રસ ધરાવનારે 2જીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે. જે માટે આપેલ લીન્ક https://forms.gle/9G4 an3 Fs4 VpiMrEg8 અથવા મો. 7383127400 પર રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj