રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સામે ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે. રૂપાલાની ટીકીટ રદ કરવાની અડગ માંગ સામે રાજ્ય વ્યાપી ચૂંટણી પ્રત્યાઘાતો પડવાની ચેતવણી પણ આપી છે.
તેવા સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એમ કહ્યું ક્ષત્રિય સમાજનું આંદોલન સ્વયંભૂ છે. રૂપાલાએ ગોંડલના સંમેલનમાં માંગેલી માફી અહંકારભરી હતી અને યોગ્ય નહતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy