રાજકોટ,તા.2
આઈઆરસીટીસી દ્વારા ઉનાળાની રજાઓમાં પ્રવાસીઓ માટે ટ્રેનોની સુવિધા પુરી પાડવામાં આવી રહે છે જેમાં રાજકોટથી તા.25મેથી ઉત્તર દર્શન યાત્રા ટ્રેન, તા.22મી મેથી માનખંડ યાત્રા ટ્રેન ઉપડશે.
ઉપરાંત ગોવા, જગન્નાથ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટ, તિરૂપતિ બાલાજી, માતા વૈષ્ણોદેવી, હરિદ્વાર, શિમલા, ઈન્દોર, વારાણસી, સાપ્તાહિક ટ્રેનો દોડશે વધુ માહિતી માટે આઈઆરસીટીસી વેબસાઈટ અને અધિકૃત એજન્ટનો સંપર્ક સાધવો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy