જામનગર મોરકડા ગામના પૂર્વ સરપંચ, અને 40 વર્ષ સરપંચ તરીકે સેવા બજાવનાર ભનાબાપા ચૌહાણ, પ્રવિણભાઇ કટેસિયા, પૂર્વ મહામંત્રી જામનગર, જયસુખભાઇ નકુમ (કારોબારી સતવારા સમાજ), અરજણભાઇ નકુમ (તાલુકા પંચાયત સભ્ય) કોંગ્રેસ, સહિત 15 ગામના 200 થી વધુ સતવારા સમાજના અગ્રણીઓ એ કેસરિયો ધારણ કર્યો. આ તબક્કે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ડો વિનોદ ભેંડેરી, સુરેશભાઈ વશરા, દિલીપસિંહ ચુડાસમાએ નવા જોડાયેલ તમામને આવકાર્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy