જામનગર તથા સૌરાષ્ટ્રના લગભગ દરેક જિલ્લા-તાલુકામાં મૌસમોનો પ્રથમ વરસાદ થયો છે અને ખેડૂતો દ્વારા વાવણીનો પણ પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે ખેડૂત મિત્રો દ્વારા ખેતર કે વાડીના શેઢા પર બે લાઇન જુવાર કે બાજરીની વાવી પક્ષીઓને મદદરૂપ બનવા ફિરોજખાને અપીલ કરી છે.
આ વાવેતરથી પક્ષીઓને ખોરાક અને રહેઠાણ માટેના રેસા-પાંદડા પણ પ્રાપ્ત થશે અને પ્રકૃત્તિને બચાવવા તરફનું એક ઉમદવા કાર્ય પણ થશે અને કેટલાંય પક્ષીઓ પાકમાં થતી જીવાતો પણ ખાઇને ખેડૂતોના પાકને થતું નુકસાન પણ અટકાવી શકાશે. પક્ષીઓ આ પ્રકૃતિમાં અનેક પ્રકારના પોલિનેશનનું કાર્ય પણ કરતા હોય છે જે એકંદરે માનવી અને પશુ પક્ષી તમામ માટે આશિર્વાદરૂપ હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy