(જીગ્નેશ ભટ્ટ દ્વારા)
મોરબી તા.3
આહીર સેના ગુજરાત મોરબી જિલ્લા દ્વારા આ સપ્તાહને "વૃક્ષારોપણ સપ્તાહ" તરીકે ઉજવવામાં આવશે.આ અભિયાનમાં 1000 વૃક્ષ વાવીને ઉછેરવામાં આવશે.પ્રકૃતિનું જતન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. જેથી આપણા જીવનમાં અમૂલ્ય મહત્વ ધરાવતા વૃક્ષોની સાર-સંભાળ રાખી તથા નવા વૃક્ષો વાવી દરેકે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy