ધોરાજીના ખેડૂત અગ્રણી બાબુભાઈ બાલધાનું અવસાન : ચક્ષુદાન

Local | Dhoraji | 03 July, 2024 | 10:37 AM
સાંજ સમાચાર

ધોરાજી,તા.3
ધોરાજીના કુંભારવાડામાં રહેતા ખેડૂત અગ્રણી બાબુભાઈ દુદાભાઈ બાલધા નું અવસાન થતાં પરિવારજનોએ બાબુભાઈ નું ચક્ષુદાન કરવા માટે માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા ને સાગર સોલંકી ને જાણ કરાતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન ડોક્ટર મિહીર કાનાણી અને મેડિકલ ટીમના દીપક ભાસ્કર પ્રતિક કંડોલીયા અને રાકેશ પરમાર સહિતના ઑ હાજર રહી પોતાની સેવાઓ આપેલ હતી.

આતકે મુકેશભાઈ બાલધા જયેશભાઈ બાલધા કિરીટભાઈ બાલધા મિલનભાઈ બાલધા વિપુલભાઈ પાલધા બીપીનભાઈ બાલધા ચેતનભાઇ બાલધા મેહુલભાઈ બાલધા એડવોકેટ રાજુભાઈ બાલધા સહિતના પરિવારજનો હાજર રહેલ હતા અને સોએ માનવસેવા યુવક ધોરાજી  મંડળ અને ગવર્મેન્ટ હોસ્પિટલની સેવાઓને બિરદાવી હતી ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં ચક્ષુદાન ચામડી નુ દાન અને દેહદાન માટે મો.નં.9898701774 અને 1898715775 તેમજ સરકારી હોસ્પિટલ ધોરાજીના ફોન નં.02824220139 પર કોન્ટેક્ટ કરવા જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj