ધોરાજી,તા.3
ભારત વિકાસ પરિષદ દ્વારા રાહત દરે રોપા તથા પિંજરા વિતરણ કરવામાં આવનાર છે.ભારત વિકાસ પરિષદ દ્વારા રોપા આપવામાં આવશે તેની રાહતદરે પિંજરા (ટ્રી ગાર્ડ) આપવામાં આવશે.તા.7/7ને રવિવારના રોજ સવારના 9 થી 12 સુધી ભારત વિકાસ પરિષદ ઓફીસ આરડીસી બેંકની બાજુમાં સ્ટેશન પ્લોટ ધોરાજી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. પ્રિબુકીંગ માટે પ્રમુખ અરવિંદભાઈ બાબરીયા મો.નં.99985 02582 મંત્રી વજુભાઈ વોરા મો.નં.94282 11233, અને સંયોજક પ્રફુલભાઈ હીરપરા મો.નં.98252 21899 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy