સોમનાથ ત્રિવેદી સંગમમાં હિરણ સરસ્વતી અને કપીલા નદીનો સંગમ થાય છે અને ત્રિવેદી સંગમ થાય છે. જેમાં કપીલા નદીમાં વહેલી સવારે સાત કલાકના અરસામાં પુર આવેલ અને આ પાણી બાદલપરા ગામે આવેલ અમર શહીદ ધાનાભાઇ માંડાભાઇ તળાવમાં પાણી ભરાયેલ અને તળાવ ભરાયા બાદ પાણી સોમનાથ ત્રિવેદી સંગમમાં જશે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy