ગંગા દશેરા પર્વે પવિત્ર સ્નાનનો મહિમા છે. આ પ્રસંગે ગઈકાલે એકલા હરિદ્વારમાં જ 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી.
ગંગા ઘાટ પર દેશભરમાંથી માનવનો મહેરામણ ઉમટયો હતો. ગંગા દશેરા સ્નાન માટે શ્રદ્ધાળુઓ શનિવારથી જ હરિદ્વાર પહોંચવા લાગ્યા હતા.
રવિવારે વહેલી સવારે જ હર કી પૌડી પર સ્નાનની શરૂઆત થઈ ગઈ હતી, જે સાંજ સુધી ચાલી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy