મુળ તમિલનાડુના વતની અને હાલ રાજુલાતાલુકાના કોટડી ગામે રહેતા મણીરામ બાકરીસ્વામી કોલી તા.1 ના સવારે 7 થી બપોરના 12 વાગ્યાના સમયે કોટડી ગામે આવેલ ખારા વાળી ખોડીયાર માતાના મંદિરના મુખ્ય ઓરડામાં કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે લોખંડની ઠેલ સાથે કેસરી કલરનો ગમછો (કપડું) બાંધી ગળાફાંસો ખાઇ મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy