#video રાજકોટ મનપા દ્વારા સીનીયર સીટીઝન, દિવ્યાંગ સહિતના ખાસ નાગરિકો માટે ફ્રી લાઇબ્રેરી સેવા : સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે આપી સમગ્ર માહિતી...જુઓ વિડિઓ...
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સીનીયર સીટીઝન, દિવ્યાંગ સહિતના ખાસ નાગરિકો માટે લાઇબ્રેરી સેવા વિનામૂલ્યે જાહેર કરવામાં આવી છે. જોકે 60 વર્ષથી ઉપરના વડીલોને ફોર્મ સાથે સક્ષમ ઓથોરીટીનું સીનીયર સીટીઝન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા માટેની જોગવાઇ અગાઉ રાખવામાં આવી હતી. પરંતુ હવે લિવિંગ સર્ટી કે જન્મનું પ્રમાણપત્ર અથવા ભારત સરકારનું સૌથી મોટું ઓળખપત્ર ગણાતું આધાર કાર્ડ પણ આ લાભ માટે માન્ય રહેશે. થેલેસેમીયા, જુવેનાઇલ ડાયાબીટીસના દર્દીઓ અને દિવ્યાંગોને પણ આ સેવાનો લાભ મળશે. #rajkot #sanjsamachar #rajkotmunicipalcorporation
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy