મીઠાપુર,તા.17
દેવભૂમિ દ્વારકાના -સુજકરાડીગામના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 25, વર્ષનો યુવક નયન નાનજીભાઈ સિંગરખીયા દ્વારા કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું આગળની તપાસ મીઠાપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
(તસ્વીર -કમલેશ આર.પારેખ મીઠાપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy