વોર્ડ નં.2માં બુથ નં. 156158માં બુથના ટેબલ પર આજે મતદાન કરવા આવતા મતદાતાઓને રોપા વિતરણ તથા જળ એ જ જીવન છે ને અનુલક્ષીને વરસાદનું પાણી રીચાર્જ કેમ કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
લોકશાહી પર્વની ઉજવણી સાથે થઈ રહેલી સામાજીક પ્રવૃતિને પણ મતદારોએ વખાણી રહી છે. આ કાર્ય માટે પરાગભાઈ શાહ, ધીરેનભાઈ કારીયા તથા અજયભાઈ કારીયાએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy