લોકશાહીના પર્વે મતદાન કરવું ખુબ જરૂરી છે ત્યારે રાજકોટ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી શાસ્ત્રી પૂ.રાધારમણ દાસજી સ્વામીએ રાજકોટથી જામજોધપુર આવી તેમના મતદાન મથકે જઈ લોકશાહીના પર્વની ઉજવણી કરી મતદાન કર્યું છે તેમની સાથે જામજોધપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.જગતપ્રકાશદાસજી સ્વામીએ પણ લોકશાહી આ પાવન પર્વે મતદાન કર્યું છે.
પૂ.રાધારમણ દાસજી સ્વામીના વ્યાસાસને રાજકોટ શ્રી મદ ભાગવત કથા ચાલતી હોય છતાં પણ આટલી વ્યસ્તતા વરચે તેઓ જામજોધપુર પહોચ્યા અને મતદાન મથકે જઈ લોકશાહીના પર્વની ઉજવણી કરી પૂ.સ્વામીજીએ મતદાન કર્યું છે ,પૂ.સ્વામીજીએ તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy