રાજકોટ,તા.7
આજે જૈન વિઝન દ્વારા રાજકોટના જૈન ઉપાશ્રયો તથા જિનાલયોમાં 100 ટકા મતદાન માટે નવકારશીનું આયોજન કરવામાં આવેલ હતું.જેનો જૈન સમાજે બહોળો પ્રતિસાદ આપ્યો હતો.વિમલનાથ જિનાલયમાં 400 શ્રાવક-શ્રાવિકાઓએ નવકારશીનો લાભ લઈને મતદાન કરેલ હતું. ઉપરોકત તસ્વીરમાં વિમલનાથ જિનાલયના ક્ધવીનર વિપુલભાઈ દોશી તથા બીજી તસ્વીરમાં વિપુલભાઈ દોશી સાથે ગીરીશ મહેતા,અનીષભાઈ વાઘર, અમિનેષ રૂપાણી, સુનીલ કોઠારી વગેરે દ્રષ્ટિગોચર થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy