રાજકોટ, તા.27
નેમિનાથ-વીતરાગ સ્થા. જૈન સંઘના પ્રમુખ ભરતભાઇ દોશીના પુત્ર અમનભાઇ દોશીનો આજે તા.27ના ગુરુવારના જન્મદિન છે. અમનભાઇએ બી.કોમ. એલએલબી તથા એમબીએનો અભ્યાસ કરીને વકીલાત કરી રહ્યા છે. તેઓ 31 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને 32મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમને નાનપણથી સંગીત, ક્રિકેટ, પ્રવાસ તથા વાચનનો શોખ છે તેઓ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ નેમિનાથ-વીતરાગ જૈન સંઘના યુવા મંડળના પ્રમુખ છે, આજે સ્નેહીઓ, મિત્રો તથા શુભેચ્છકો તરફથી તેમને મો.નં. 98242 00211 શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy