રાજકોટ,તા.29
જામનગરના રહેવાસી નાગર અશ્ર્વિનકુમાર રતિલાલનો જન્મદિવસ છે તેઓ આજે યશશ્ર્વી જીવનના 46 વર્ષપુરા કરી 47 માં વર્ષમાં મંગળપ્રવેશ કરશે. તેઓ હાઈટેક ટ્રાન્સપાવર પ્રા.લી.ના સીનિયર મેનેજમેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજય એસ.ટી.નિગમમાં 2020-2022માં એસ.ટી.મિત્ર તરીકે સામાજીક પ્રવૃતિ કરી હતી. અને મોચી સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. આજે તેમના જન્મદિને ખુબ ખુબ શુભેચ્છાઓ મળી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy