જામનગર તા.28
ભારતીય જનસંઘના સંસ્થાપક અને રાષ્ટ્રવાદી તેમજ શિક્ષણવિદ ડો શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે જામનગર જિલ્લા કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ ડો પ્રશાંતભાઈ કોરાટ જી,જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, 76-કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જામનગર જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ ભૂમિતભાઈ ડોબરીયા, પ્રભારી અમિતભાઇ બોરીચા સહીત સંગઠનના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું અને આ દિવસે જામનગર જીલ્લા મીડિયા સેલના ક્ધવીનરનો પણ જન્મદિવસ દિવસ હોય તેને પણ રક્તદાન કર્યું હતું તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy