રાજકોટ,તા.20
બુદ્ધપુર્ણિમાં ગુરૂવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરના 39માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે નિ:શુલ્ક ઓશો ધ્યાન શિબિર હ્વદયાંજલી પુષ્પાંજલી સંન્યાસ ઉત્સવ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉત્સવમાં જગદીશભાઈ રાઠોડ (સ્વામી જગદીશ ભારતી) સંચાલક સ્વામી સત્ય પ્રકાશ અને કેતનભાઈ (અન્નુ) જે.રાઠોડની પ્રથમ વાર્ષીક નિવોણતીથી નિમિતે હ્વદયાંજલી પુષ્પાંજલી ઉત્સવ ઉજવાશે જેમાં સાંજના 4 થી 8 દરમિયાન ગુરૂવંદના, ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, ઓશો વિડિયો દર્શન, ઓશો કીર્તન તેમજ હ્વદયાંજલી પુષ્પાંજલી, સંધ્યા ધ્યાન બાદ રાત્રે 8 વાગ્યે મહાપ્રસાદનું આયોજન તેમજ મહાપ્રસાદ પછી રાત્રે 8.30 થી 12.30 દરમિયાન બકુલભાઈ ટીલાવત (સ્વામી આનંદ તીર્થ) તથા સાધી કલાકારો દ્વારા સંતવાણીનું રસપાન કરાવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy