પૂ.રણછોડ દાસજી બાપુ ચેરી ટ્રસ્ટ દ્વારા તા.1 થી 31 જુલાઈ

ગુજરાતના ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં નિ:શુલ્ક સદ્ગુરૂ સુપરમેગા નેત્ર યજ્ઞ યોજાશે

Local | Rajkot | 01 July, 2024 | 03:17 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.1
રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિનામુલ્યે 113 (એક સો તેર) શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.1/7/ સોમવારથી તા.31/7 બુધવાર સુધી આયોજન કરેલ છે. આ વિનામુલ્યે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞમાં દર્દીને જે -તે કેમ્પ સ્થળેથી વિનામૂલ્યે જ સંસ્થાની બસ દ્વારા લઈ આવવા તથા ઓપરેશન બાદ કેમ્પના સ્થળે પરત મુકી જવામાં આવશે. દર્દી રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો શુદ્ધ ઘીનો શીરો, દવા, ટીપા,ચશ્મા, તથા નેત્રમણી વિનામુલ્યે જ બેસાડી આપવામાં આવે છે.તો સર્વે દર્દી તથા જાહેર જનતાને નેત્રયજ્ઞ કેમ્પમાં ભાગ લેવા જણાવાયું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj