જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ નીકળેત્યાં વરસાદી પાણીનો નિકાલ થતો ન હતો અને અનેક સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે તે પ્રશ્નને નંદાણીયા દ્વારા કમિશનને રજૂઆત કરવામાં આવી હતી જેને લઇને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની આ પુલિયું આજે સવારે દૂર કર્યું હતું
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy