(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 8
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરની વિડમાં ગાયોની રક્ષા કરનાર શુરવીર ઘણ ખુટનો પૂજાતો પાળીયો આજે પણ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યો છે. જેમાં આજે તમામ ડોંડા માલધારી પરિવારના લોકો એક જગ્યાએ બેસીને ખીરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જેમાં ગાયોના ધનને બચાવી શહાદત વહોરી લેનાર ઘણ ખુંટને આજે 250 વર્ષ કરતા વધારે સમયથી 170 ઘરના ડોંડા પરિવારના લોકો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક પૂજે છે.
આ જંગ ખેલી ગાયોના ધનને બચાવી શહાદત વહોરી લેનાર ઘણ ખુંટને આજે 250 વર્ષ કરતા વધારે સમયથી 170 ઘરના ડોંડા પરિવારના લોકો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક પૂજે છે. ત્યારે દર ત્રણ વર્ષ ચૈત્ર મહિનાની અંદર ડોંડા પરિવાર દ્વારા પોતાના માલઢોરનું દૂધ એક દિવસ માટે વેચવામાં નથી આવતું.જે તમામ લોકોનું દૂધ ભેગું કરીને સોગઠિયા દાદાના પાળીયાની બાજુમાં બે હજાર લીટર કરતા વધારે દૂધ ભેગું કરીને તેની ખીર બનાવીને સોગઠીયા દાદાએ શીરામણી કરવામાં આવે છે.
તમામ ડોંડા માલધારી પરિવારના લોકો એક જગ્યાએ બેસીને ખીરનો પ્રસાદ ગ્રહણ કરે છે.અને પશુપાલકો આજની તારીખે પણ પોતાનાં પશુઓની પડતી મુશ્કેલી દૂર કરવા જુદી જુદી બાધાઓ રાખતાં જોવા મળી રહયા છે. ઝાલાવાડની ધરા ઉપર ગૌમાતા માટે વીરગતિને પામેલા શૂરવીર ખુંટનો પાડ્યો લખતરની વીડમાં જોવા મળે છે.
અને પશુપાલકો આજની તારીખે પણ પોતાનાં પશુઓની પડતી મુશ્કેલી દૂર કરવા જુદી જુદી બાધાઓ રાખતાં જોવા મળી રહયા છે. ઝાલાવાડની ધરા ઉપર ગૌમાતા માટે વીરગતિને પામેલા શૂરવીર ખુંટનો પાડ્યો લખતરની વીડમાં જોવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy