મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થાના પ્રતિક સમાન ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે આગામી તા.23 ને ગુરૂવારના રોજ પૂનમ નિમિતે સાંજે 7 વાગ્યે 1100 દિવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે. મહાઆરતીનો લાભ લેવા મોરબીની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy