ભગવાન હનુમાનની જન્મજયંતિ આજે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. મંદિરોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે.
ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી બાદ મહાકાલને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy